જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.

  • A

    ભાજનાવસ્થા

  • B

    ભાજનોતરાવસ્થા

  • C

    પૂર્વાવસ્થા

  • D

    ભ્રૂણ નિર્માણ

Similar Questions

જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?

મેન્ડેલના કાર્યનું પુનઃસંશોધન કોણે કર્યું?

.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.