જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?
બે જોડમાં પ્રાપ્ત છે
જનનકોષોનાં નિર્માણ સમયે બે છૂટા પડે છે.
ભાજનાવસ્થામાં રંગસૂત્ર કેન્દ્ર સાથે સ્પષ્ટ દેખાય છે.
તે કોષકેન્દ્રમાં હોય છે.
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.
મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?