સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?

  • A

    સંલગ્નતા

  • B

    પુનઃ સંયોજન

  • C

    વ્યકિતકરણ

  • D

    આપેલા તમામ

Similar Questions

મોર્ગને ...... પર કાર્ય કર્યુ.

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંલગ્ન જનીનો

$2.$ જનીનસ્થાન

નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.

$\quad\quad \quad P\quad\quad Q$

આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?

આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?