સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?
સંલગ્નતા
પુનઃ સંયોજન
વ્યકિતકરણ
આપેલા તમામ
મોર્ગને ...... પર કાર્ય કર્યુ.
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?
આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?