સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?

  • A

    સંલગ્નતા

  • B

    પુનઃ સંયોજન

  • C

    વ્યકિતકરણ

  • D

    આપેલા તમામ

Similar Questions

જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.

જનીન..... માં રહેલા છે.

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંલગ્ન જનીનો

$2.$ જનીનસ્થાન

મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .

  • [AIPMT 1993]