આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?

  • A

    દ વ્રીસ

  • B

    ટી.એચ.મોર્ગન

  • C

    બોવેરી અને સટ્ટન

  • D

    બેટ્‌સન

Similar Questions

રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?

  • [NEET 2020]

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

$T.H.$ મોર્ગને આનુવંશીકતાના રંગસુત્રીયવાદને સાર્થક કરવા ડ્રોસોફીલા પર કાર્ય કર્યું તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ડ્રોસોફીલામાં ન હતી?

જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?

ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?