ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?
તેઓની સરળ સંશ્લેષિત માધ્યમ પર વૃદ્ધિ કરાવી શકાય છે.
એક મૈથુન દ્વારા વિશાળ સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.
તે તેઓનું જીવનચક્ર સાત સપ્તાહમાં પુરું કરી શકે છે.
લિંગ વિભેદન સ્પષ્ટ સૂચવે છે.
કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?