ડ્રોસાફિલા મેલાનોગેસ્ટર માટે કયું સાચું નથી?

  • A

    તેઓની સરળ સંશ્લેષિત માધ્યમ પર વૃદ્ધિ કરાવી શકાય છે.

  • B

    એક મૈથુન દ્વારા વિશાળ સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરી શકાય છે.

  • C

    તે તેઓનું જીવનચક્ર સાત સપ્તાહમાં પુરું કરી શકે છે.

  • D

    લિંગ વિભેદન સ્પષ્ટ સૂચવે છે.

Similar Questions

કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?

જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.

આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?