ગ્રેગર મેંડલ માટે અસત્ય વિધાન પસંદ કરો.
તેમણે સાત વર્ષ સુધી બાગાયતી વટાણા પર સંકરણના પ્રયોગો કર્યા.
તેમણે જીવવિજ્ઞાનના કૂટ પ્રશ્નો માટે સૌ પ્રથમવાર સંખ્યાકીય વિશ્લેષણ અને ગાણિતીય તર્કનો ઉપયોગ કર્યો.
તેમના પ્રયોગમાં નમૂનાની માત્રા ઓછી હોય છે.
તેમણે વટાણા વંશજોની ઘણી બધી વાસ્તવિક સંકરજાતોનો ઉપયોગ કરી કૃત્રિમ પરપરાગનયનના પ્રયોગ કર્યા.
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
વારસાગમનની રંગસૂત્રીય થિયરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.
સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?