કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
આનુવંશિકતાના અભ્યાસ માટે સજીવોને પસંદ કરવાના માપદંડ :
$(i)$ સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો.
$(ii)$ ટૂંકો આયુષ્ય કાળ
$(iii)$ સરળ પરાગનયન પ્રક્રિયા
$(iv)$ સજીવ સાચાં સંકરિત
$(v)$ જન્યુઓનું ફલન અવ્યવસ્થિત
$(vi)$ સહેલાઈથી વાપરી શકાય.
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?
જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
નીચેનામાંથી કયા મુદ્દા (બાબત) એ મેન્ડલવાદને વધુ મજબૂત બનાવ્યો?