કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
આનુવંશિકતાના અભ્યાસ માટે સજીવોને પસંદ કરવાના માપદંડ :
$(i)$ સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો.
$(ii)$ ટૂંકો આયુષ્ય કાળ
$(iii)$ સરળ પરાગનયન પ્રક્રિયા
$(iv)$ સજીવ સાચાં સંકરિત
$(v)$ જન્યુઓનું ફલન અવ્યવસ્થિત
$(vi)$ સહેલાઈથી વાપરી શકાય.
મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંતની સાબિતી માટે ફળમાખી કેમ પસંદ કરી હતી ?
જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?
વોલ્ટર સટ્ટન તેનાં.... પ્રત્યેનાં યોગદાન માટે વિખ્યાત છે.
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
વ્યતિકરણ.....માં થાય છે.