મનુષ્યમાં $ABO$ રૂધિર જૂથનું નિયંત્રણ $I$ જનીન દ્વારા કરવામાં આવે છે. તે ત્રણ વૈકલ્પિક કારકો (એલીલ્સ) ધરાવે છે. $I^A$, $I^B$ અને $i$. જોકે, ત્રણ ભિન્ન એલીલ્સ હોવાનાં લીધે છ જુદાજુદા જનીન પ્રકાર શક્ય બને છે. તેમાં કુલ કેટલા સ્વરૂપ પ્રકાર જોવા મળશે?
ચાર
બે
ત્રણ
એક
નીચેનામાંથી કયું ખોટું છે? $(i)$ $ABO$ રૂધિર જૂથક જનીન $I$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $(ii)$ જનીન $I$ એ ચાર અલીલ ધરાવે છે. $(iii)$ $I^A$ અને $I^B$ એ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(iv)$ $I$ અથવા $i$ એ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ એ અપૂર્ણ પ્રભાવી છે.
$ABO$ રૂધિર જૂથ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
કોનાં દ્વારા મનુષ્યમાં રૂધિર જૂથો નિયંત્રણમાં રાખવામાં આવે છે?
એક વ્યક્તિ કે જેમનું રૂધિરજૂથ $ABO$ સમૂહમાં આવેલું છે. પરંતુ તે જાણીતું નથી અને તેમણે અકસ્માતમાં ખૂબ જ રૂધિર ગુમાવ્યું છે અને તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેના એક મિત્ર એ તરત રક્તદાન કરવા માટે પોતાને રજૂ કર્યો અને તેમની પાસે પોતાનાં રૂધિરજૂથનું પ્રમાણિત સર્ટિફિકેટ પણ છે. તો તે રક્તદાન કરેલા મિત્રનું રૂધિરજૂથ કયા પ્રકારનું હશે?
કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન કરે છે તે સ્થિતિને શું કહે છે? .