મનુષ્યમાં $ABO$ રૂધિર જૂથનું નિયંત્રણ $I$ જનીન દ્વારા કરવામાં આવે છે. તે ત્રણ વૈકલ્પિક કારકો (એલીલ્સ) ધરાવે છે. $I^A$, $I^B$ અને $i$. જોકે, ત્રણ ભિન્ન એલીલ્સ હોવાનાં લીધે છ જુદાજુદા જનીન પ્રકાર શક્ય બને છે. તેમાં કુલ કેટલા સ્વરૂપ પ્રકાર જોવા મળશે?
એક દંપતિને ચાર સંતાનો છે, જેના રુધિરજૂથ અનુક્રમે $A, AB, A$ અને $O$ છે, તો દંપતિના રુઘિરજૂથના જનીનપ્રકાર કેવા હશે ?
$ABO$ રૂધિર જૂથ જનીન................. વડે નિયંત્રિત હોય છે.
બાળકનું રૂધિર જુથ $"O"$ હોય અને પિતાનું રૂધિર જુથ $B$ હોય તો માતાનું રૂધિરજૂથ કર્યું ન હોઈ શકે?
જ્યારે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો પોતાનાં લક્ષણો એક સાથે દર્શાવે, તો તેને..... કહે છે.