બહુવૈકલ્પિક આનુવંશિકતાનું નિયમન કોણ કરે છે ?

  • [AIPMT 1991]
  • A

    ફિનાઇલ કીટોન્યુરીયા

  • B

    રંગઅંધતા

  • C

    સીકલસેલ એનીમિયા

  • D

    રુધિર ગ્રૂપ

Similar Questions

જો માતા-પિતાનું રુધિરજૂથ $'A'$ અને $'B'$ હોય તો બાળકનું રુધિરજૂથ $‘O'$ હોઈ શકે ? સમજાવો. 

જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2013]

નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો :

$(a)$ સહ-પ્રભાવિતા

$(b)$ અપૂર્ણ પ્રભુતા

મનુષ્યમાં $ABO$ રૂધિરજૂથના ત્રણ જુદાજુદા વૈકલ્પિક કારક કેટલા જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન કરશે?

$\mathrm{ABO}$ રુધિર જૂથમાં પિતાનું $\mathrm{B}^{+}$, માતાનું $\mathrm{A}^{+}$અને બાળકનું $\mathrm{O}^{+}$છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક?

નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]