સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.
વિટામીન $D$
વિટામીન $ B$
વિટામીન $K$
વિટામીન $E$
ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?