ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
વિખંડનની પદ્ધતિમાં
ગર્ભીય કોષોના ઉત્પાદનમાં
ફલનમાં
ફલિતાંડના નિર્માણમાં
શુક્રકોષજનનની પ્રક્રિયામાં ભાગ લેતાં અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ આપો.
સસ્તનમાં ફલનની જગ્યા...
અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?
માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?
શુક્રકોષજનનનું નિયંત્રણ નીચેનામાંથી કોણ કરે.