શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર કહેવાય છે ?
શીર્ષ ભાગ
ગ્રીવાનો ભાગ
મધ્ય ભાગ
પૂચ્છ ભાગ
અપરણિત માદામાં અંડકોષ જનનની ક્રિયા દરમિયાન કેટલા ધ્રુવકાય ઉત્પન્ન થાય છે ?
દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? .
પ્રશુક્રકોષનાં વિભેદન દરમિયાન તેઓ કોની સાથે સંકળાયેલા હોય છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
સસ્તનનો અંડકોષ ફલિત થવામાં નિષ્ફળ જાય, તો ચક્રમાં કઈ ઘટના બને છે ?