પ્રાણી કે જે ખોરાક માટે કાર્બનિક દ્રવ્યો, મૃત કીટકો તથા પોતાનાં ક્યુટિકલ પર આધાર રાખે છે તે .....હશે.

  • A

    તૃણાહારી

  • B

    મૃતભક્ષી (મૃતોપજીવી)

  • C

    મિશ્રાહારી

  • D

    માંસાહારી

Similar Questions

આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?

ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

સાચી પોષણશૃંખલા (GFC) શોધો.

નિવસનતંત્રને શું થશે જો 

$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.

$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.

$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.

નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?