ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?

  • A

    ઉત્પાદકતા

  • B

    જાતિઓનું બંધારણ

  • C

    વૈવિધ્યતા

  • D

    જીવન ચક્ર

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?

ખોટું વાકય શોધો :

“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.