નીચેનામાંથી કઈ પ્લાઝમોડિયમની પુખ્તાવસ્થા છે?
ટ્રોફોઝોઇટ
ક્રિપ્ટોઝોઈટ
ફેનેરોઝોઈટ
સાઇઝોમ્સ
માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.
એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.