માનસિક વિકૃતિ (વિકાર)ને અટકાવવું, રોગનાં નિદાન અને તેની સારવાર સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને..... કહે છે.
માનસિક રોગ ચિકિત્સા
મનોવિજ્ઞાન
ન્યુરોલોજી
ન્યુરો સાયકાયટ્રી
$HIV$ શેમાં ઘટાડો કરે છે?
થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.
કઈ માછલી એ ખોરાક તરીકે મચ્છરોનાં ડીભનો ઉપયોગ કરે છે?
કેન્સરના નિદાનની પદ્ધતિ
ક્યાં વાઈરસનાં આક્રમણથી સ્વાઈન ફલુ થશે?