નિષ્ક્રિય પ્રતિકારકતા (Passive immunity) બાબતે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    માતા દ્વારા શિશુને સ્તનપાન (દુગ્ધ) દ્વારા એન્ટિબોડી મળવી.
  • B
    ટિટેનસ (ધનુર) માં,વ્યક્તિના શરીરમાં તૈયાર એન્ટિબોડી કે એન્ટિટોક્સિન દાખલ કરવા.
  • C
    નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરવા.
  • D
    માતા દ્વારા ગર્ભને જરાયુ (placenta) મારફતે એન્ટિબોડી મળવી.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ સ્વયંપ્રતિરક્ષા વિકાર (Autoimmune disorder) એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરની સંરક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને વિદેશી પદાર્થો તરીકે ઓળખે છે.
વિધાન $II:$ સંધિવા (Rheumatoid arthritis) એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર પોતાના કોષો પર હુમલો કરતું નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી શું એન્ટિબોડીની રચનામાં હાજર હોતું નથી?

$B$-લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે?

નીચેનામાંથી કયું જન્મજાત પ્રતિકારકતાનું ઘટક નથી?

એન્ટીજન (પ્રતિજન) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo