અર્થહીન સંકેતનું કાર્ય -
$t - RNA$ પરથી પોલિપેપ્ટાઈડ શૃંખલા છૂટા પાડે છે.
અચોક્કસ એમિનો એસિડ બનાવે છે.
જનીનના સંદેશને શાંત કરી પ્રોટીન સંશ્લેષણનું નિયમન કરે છે
અર્થવાળા $DNA$ માંથી અર્થહીન $DNA $ માં રૂપાંતર કરે છે
$t\,-\,RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં જણાવો.
જનીન સંકેત માટે શું સાચું છે?
પોઈન્ટ મ્યુટેશનના કારણે
એક જ એમિનોએસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે આવા સંકેતોને શું કહે છે ?
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?