બ્રેડના નિર્માણ દરમિયાન કોનાં કાર્ય દ્વારા $CO_2 $ મુક્ત થવાથી તે છિદ્રિષ્ટ બને છે.
યીષ્ટ
જીવાણુઓ
વાઈરસ
પ્રોટોઝુઆ
કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?
અસંગત વિકલ્પ પસંદ કરો.
ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો.
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
$(a)$ લેક્ટોબેસિલસ | $(i)$ ચીઝ |
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી | $(ii)$ દહીં |
$(c)$ એસ્પજીલસ નાઈજર | $(iii)$ સાઈટ્રિક એસિડ |
$(d)$ એસેટોબેક્ટર એસેટી | $(iv)$ બ્રેડ |
$(v)$ એસેટિક એસિડ |
સાચો વિકલ્પ પસંદ કરો
$(a)\quad (b)\quad (c)\quad (d)$
યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ $ LAB$ | $a.$ ક્વોન્ટમ $-4000 $ |
$2.$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની | $b.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$3.$ એઝેટોબેક્ટર એસીટી | $c.$ લેકટીક એસિડ ઉત્પાદન |
$4.$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ | $d.$ સ્વિસ ચીઝ |
$5.$ સ્યૂડોમોનાસ | $e.$ બાયોગેસ |
$6.$ એઝોસ્પાયરીલમ | $f.$ એસિટિક એસિડ |
$g.$ બ્યુટેરિક એસિડ |