બ્રેડના નિર્માણ દરમિયાન કોનાં કાર્ય દ્વારા $CO_2 $ મુક્ત થવાથી તે છિદ્રિષ્ટ બને છે.

  • A

    યીષ્ટ

  • B

    જીવાણુઓ

  • C

    વાઈરસ 

  • D

    પ્રોટોઝુઆ

Similar Questions

કયા વૈજ્ઞાનિકોએ પેનિસિલિયમને પ્રતિજૈવિક (એન્ટિ-બાયોટિક) તરીકે ગણાવ્યું ?

અસંગત વિકલ્પ પસંદ કરો.

ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો. 

નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો

$(a)$ લેક્ટોબેસિલસ $(i)$ ચીઝ
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી $(ii)$ દહીં
$(c)$ એસ્પજીલસ નાઈજર $(iii)$ સાઈટ્રિક એસિડ
$(d)$ એસેટોબેક્ટર એસેટી $(iv)$ બ્રેડ
  $(v)$ એસેટિક એસિડ

સાચો વિકલ્પ પસંદ કરો

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • [NEET 2019]

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $I$ કૉલમ $II$
 $1.$ $ LAB$ $a.$ ક્વોન્ટમ $-4000 $
$2.$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની  $b.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક 
$3.$ એઝેટોબેક્ટર એસીટી  $c.$  લેકટીક એસિડ ઉત્પાદન 
$4.$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ  $d.$  સ્વિસ ચીઝ
$5.$ સ્યૂડોમોનાસ  $e.$ બાયોગેસ
$6.$ એઝોસ્પાયરીલમ  $f.$ એસિટિક એસિડ 
  $g.$ બ્યુટેરિક એસિડ