એક ગોલીય સપાટી $1$ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વસ્તુ $O$ ના પ્રતિબિંબનું ગોલીય સપાટીથી અંતર શોધો. ($C$ એ ગોલીય સપાટીનું વક્રતા કેન્દ્ર છે અને $R$ એ વક્રતા ત્રિજ્યા છે).

  • A
    ગોલીય સપાટીની જમણી બાજુ $0.24 \ m$
  • B
    ગોલીય સપાટીની ડાબી બાજુ $0.4 \ m$
  • C
    ગોલીય સપાટીની ડાબી બાજુ $0.24 \ m$
  • D
    ગોલીય સપાટીની જમણી બાજુ $0.4 \ m$

Explore More

Similar Questions

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક,$\mu=1.5$ અને વક્રતા ત્રિજ્યા $=50\ cm$). પ્રતિબિંબ કાચની સપાટીથી અંદરની તરફ $200\ cm$ ના અંતરે રચાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર . . . . . . $m$ છે.

$10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય વક્રીભવન સપાટીના ધ્રુવથી $20 \, cm$ અંતરે પાતળા માધ્યમમાં એક વસ્તુ મૂકવામાં આવી છે. જો પાતળા માધ્યમનો વક્રીભવનાંક $1$ અને ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક $2$ હોય,તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે?

હવામાં (વક્રીભવનાંક $1.0$) ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ $50 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક $1.5$ છે. કિરણો ગોલીય સપાટીના વક્રતા કેન્દ્રથી $x \ cm$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થાય છે. $x$ નું મૂલ્ય . . . . . . $cm$ છે.

આપેલ ગોલીય સપાટી દ્વારા વક્રીભવન માટે પ્રતિબિંબ અંતર $cm$ માં શોધો.

જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ગોળાની સપાટી પર હોય ત્યારે ગોળાની વિરુદ્ધ સપાટીમાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહાર આવે છે. ગોળાનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo