જ્યારે પ્રકાશનો બિંદુવત સ્ત્રોત ગોળાની સપાટી પર હોય ત્યારે ગોળાની વિરુદ્ધ સપાટીમાંથી પ્રકાશનું સમાંતર કિરણપુંજ બહાર આવે છે. ગોળાનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{3}{2}$
  • B
    $\frac{5}{3}$
  • C
    $2$
  • D
    $\frac{5}{2}$

Explore More

Similar Questions

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

હવામાં અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતું કિરણ ગોળાકાર કાચની સપાટી $(n=1.5)$ પર પડે છે. તો પ્રતિબિંબનું અંતર . . . . . . હશે. ($R$ એ ગોળાકાર કાચની વક્રતા ત્રિજ્યા છે.)

એક બિંદુવત્ પદાર્થને એક કાચના સળિયાના ગોળાકાર છેડાથી $15 \, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. ગોળાકાર છેડાની વક્રતા ત્રિજ્યા $30 \, cm$ છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન શોધો.

Difficult
View Solution

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા અને $\mu = \frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીથી ભરેલા પાતળા ગોળાકાર માછલીઘરમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્રથી $4 \, cm$ અંતરે એક નાની માછલી છે. જો બિંદુ $F$ થી જોવામાં આવે તો માછલીનું પ્રતિબિંબ ક્યાં દેખાશે ($, cm$ માં)?

Difficult
View Solution

હવામાં મૂકાયેલ પદાર્થનું બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી દ્વારા બનતું પ્રતિબિંબ સપાટીની પાછળ $10 \ m$ અંતરે છે. પ્રતિબિંબ વાસ્તવિક છે અને તે સપાટીથી પદાર્થના અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે છે. સપાટીની અંદર પ્રકાશની તરંગલંબાઇ હવામાં રહેલી તરંગલંબાઇ કરતા $\frac{2}{3}$ ગણી છે. વક્ર સપાટીની ત્રિજ્યા $\frac{x}{13} \ m$ છે. $x$ નું મૂલ્ય ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo