$10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ ગોલીય વક્રીભવન સપાટીના ધ્રુવથી $20 \, cm$ અંતરે પાતળા માધ્યમમાં એક વસ્તુ મૂકવામાં આવી છે. જો પાતળા માધ્યમનો વક્રીભવનાંક $1$ અને ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક $2$ હોય,તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે?

  • A
    ધ્રુવથી $(40/3) \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની અંદર
  • B
    ધ્રુવથી $40 \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની અંદર
  • C
    ધ્રુવથી $(40/3) \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની બહાર
  • D
    ધ્રુવથી $40 \, cm$ અંતરે અને ઘટ્ટ માધ્યમની બહાર

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ $x$ અંતરે મૂકવામાં આવેલા પદાર્થ $O$ દ્વારા રચાતા વાસ્તવિક પ્રતિબિંબને લગતું સાચું વિધાન પસંદ કરો.

$30 \,cm$ વ્યાસ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ગોળા પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત થાય છે. ગોળાના કેન્દ્રથી જે અંતરે પ્રકાશનું કિરણપુંજ કેન્દ્રિત થશે તે અંતર . . . . . . $mm$ છે.

બે પારદર્શક ગોલીય વક્ર સપાટીઓ દ્વારા થતું વક્રીભવન સમજાવો.

$R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચના ગોળા પર પ્રકાશનું એક સાંકડું સમાંતર કિરણપુંજ લંબરૂપે આપાત થાય છે. બહારની ધારથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતો એક અર્ધગોળાકાર કાચનો લેન્સ $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). અર્ધગોળાકાર લેન્સની ત્રિજ્યા $10 \,cm$ છે. પ્રવાહીમાં ગતિ કરતું પ્રકાશનું સમાંતર કિરણપુંજ કાચના લેન્સ દ્વારા વક્રીભવન પામે છે. તો કાચના લેન્સના કેન્દ્રથી પ્રતિબિંબના સ્થાનનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo