આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય,જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ એટલે $..............$
જનીનવિદ્યા
બાયોટેકનોલોજી
બાયો પ્રોસ્પેક્ટિગ
ભિન્નતા
પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જનીનનિધિ
$(ii)$ નવસ્થાન જાળવણી
જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.
આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓમાં શું સામાન્ય છે ?