નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.
જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.
બાહ્ય સ્થાન સંરક્ષણ $( \mathrm{Ex-situ} )$ વિશે માહિતી આપો.
જૈવવિવિવધતાનાં ઉપભોક્તા મૂલ્યો જેવા કે ખોરાક, ઔષધિઓ, બળતણ અને રેસાઓનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.
જનીન બેંકમાં જીનેટિક મટીરીયલનો કયા સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે?