જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવવિવિધતાનું સંરક્ષણ  કરવાના બે મુખ્ય અભિગમો છે: $(a)$ સ્વસ્થાન સંરક્ષણ $(In-situ)$  (b)નવસ્થાન સંરક્ષણ $(Ex-situ)$

જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સુરક્ષિત અને સંરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવવિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થાય છે. વાઘને બચાવવા આપણે સમગ્ર જંગલને બચાવવું પડે છે આને આપણે સ્વસ્થાન $(in situ)$ સંરક્ષણ ક્હીએ છીએ. જ્યારે કોર્ઈ પરિસ્થિતિમાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ સંકટમાં હોય અને તેને બચાવવાનાં ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે નવસ્થાન $(ex-situ)$ સંરક્ષણ યોગ્ય અભિગમ છે.

Similar Questions

સંરક્ષીત પ્રદેશ એ ઉદાહરણ છે.

નીચેની નિવસનતંત્રીય સેવાઓને યોગ્ય જૂથમાં ગોઠવો.

$I-$ ઔદ્યોગિક ઉત્પાદનો $II-$ રંગકો

$III -$ બાંધકામ સામગ્રી $IV -$ પરાગનયન

$V-$ સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં-સાંભળતા જાગવું.

$VI -$ વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો આનંદ

$VII -$ ઊંજણ

$VIII -$ ખોરાક

સંક્ષિપ્ત રીતે ઉપયોગી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ

પ્રાણીઉદ્યાન અને વનસ્પતિ ઉદ્યાન કયા અભિગમનાં ભાગ છે?

તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?

  • [AIPMT 2004]

પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?