નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જનીનનિધિ 

$(ii)$ નવસ્થાન જાળવણી 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$:જવલ્લે પ્રાપ્ત જનીનોની જળવણી માટે વિકસાવ્યા છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્ત્રોતોની જળળવણી માટે મહત્વની છે.

$(ii)$જનીનસ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહે છે.

Similar Questions

વનસ્પતિ ઉદ્યાનનું સૌથી અગત્યનું કાર્ય ........

  • [AIPMT 2005]

નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?

  • [NEET 2022]

લુપ્ત થતી જાતિઓનાં જન્યુઓને સજીવ અને ફળદ્રુપ અવસ્થામાં લાંબા સમય સુધી સંગ્રહી શકાય

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી?

  • [AIPMT 2008]