નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ જનીનનિધિ
$(ii)$ નવસ્થાન જાળવણી
$(i)$:જવલ્લે પ્રાપ્ત જનીનોની જળવણી માટે વિકસાવ્યા છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્ત્રોતોની જળળવણી માટે મહત્વની છે.
$(ii)$: જનીનસ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહે છે.
નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?
સંરક્ષીત પ્રદેશ એ ઉદાહરણ છે.
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.