નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જનીનનિધિ 

$(ii)$ નવસ્થાન જાળવણી 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$:જવલ્લે પ્રાપ્ત જનીનોની જળવણી માટે વિકસાવ્યા છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્ત્રોતોની જળળવણી માટે મહત્વની છે.

$(ii)$જનીનસ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહે છે.

Similar Questions

તે નવસ્થાન સંરક્ષણ નો હેતુ પૂરો પાડે છે.

નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?

  • [NEET 2017]

સંરક્ષીત પ્રદેશ એ ઉદાહરણ છે.

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

અરવલ્લીની પર્વતમાળાઓ ક્યાં આવેલી છે?