પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?

  • A

    સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલ

  • B

    વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ

  • C

    નૈતિક દલીલ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?

  • [NEET 2013]

જૈવવિવિધતાના સંરક્ષણ માટેનાં કારણો જણાવો.

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં લુપ્ત થતાં પ્રાણીઓને કુદરતી વસવાટમાંથી બહાર લઈ જઈ અને તેમને ચોક્કસ જગ્યાએ મુકવામાં આવે છે.

નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?

બધા જ હોટસ્પોટ્સને કડક સુરક્ષા આપીએ તો સામુહિક વિલોપનના દરને $........\%$ સુધી ઘટાડી શકાય છે.