"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
પ્રથમ
બીજો
ત્રીજો
ઉપરના બધા જ
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?
પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે.
નીચે આપેલા ચાર વિધાનો $(1 - 4) $ નો અભ્યાસ કરો તેમાંથી કોઈ પણ બે સાચા પસંદ કરો
$(1) $ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજના ખોરાક પર આધારિત હોય છે જે ઉપભોગીમાં પરિસ્થિતિકીની રીતે સમાન હોય છે.
$(2) $ ભક્ષક તારા માછલી પીલાસ્ટર કેટલાક અપૃષ્ઠંશીના જાતિ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે.
$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતાને પ્રેરે છે.
$(4)$ વનસ્પતિ દ્વારા રસાયણનું ઉત્પાદન જેમકે નિકોટીન સ્ટ્રોચીનાઈન ચયાપચયની રીતે અવ્યવસ્થિત હોય છે.બે સાચા વિધાનો છે :