શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. કારણ કે પછીના પોષકસ્તર (ઉપભોગીઓ)ને પોષણ માટે જે જૈવભાર પ્રાપ્ત થાય છે તે સ્વોપજીવીઓ (વનસ્પતિઓ) દ્વારા પ્રાપ્ત થયેલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી પ્રાપ્ત થાય છે.

Similar Questions

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો : 

$(a)$ચોથુ પોષક સ્તર  $(i)$કાગડો
$(b)$બીજુ પોષક સ્તર $(ii)$ગીધ 
$(c)$પ્રથમ પોષક સ્તર $(iii)$સસલું
$(d)$ત્રીજુ પોષક સ્તર $(iv)$ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $

  • [NEET 2020]

આપેલ ચાર્ટને અનુલક્ષીને તે કઈ બાબતને રજુ કરે છે તે જણાવો.

નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?