પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?

  • A

    યજમાનની ઉત્તરજીવિતતા, વૃદ્વિ અને પ્રજનનમાં ધટાડો કરી શકે છે.

  • B

    યજમાનની વસ્તીગીચતાને ઘટાડે છે.

  • C

    યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.

નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?

જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે? 

નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?