માનવ યકૃતકૃમિ તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો પર આઘાર રાખે છે તે એ યજમાનોના નામ ઓળખો.
ગોકળગાય અને માછલી
ચામાચિડીયું અને માછલી
ચામાચિડીયું અને મરઘી
ગોકળગાય અને મરઘી
માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?
પ્રતિજીવન એ નીચેનામાંથી કઈ બાબતનું સૂચન દર્શાવે છે ?
નીચેનામાંથી પરરોહીમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.