નિમ્નકક્ષાના સજીવો જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરીને પ્રતિકુળ પરિસ્થિતિમાં અનૂકૂલન મેળવે છે. તેને શું કહે છે ?

  • A

    નિયમન કરવું(Regulate)

  • B

    અનુકૂળ થવું(Conform)

  • C

    સ્થળાંતર કરવું(Migrate)

  • D

    મુલતવી રાખવું(Suspend)

Similar Questions

સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?

નીચલી કક્ષાની વનસ્પતિઓમાં અને ફૂગમાં તેનાં બીજાણુની ફરતેજાડી દિવાલ બને છે. જેનાથી તેઓને પ્રતિકૂળ સંજોગોમાં રહેવામાં મદદ મળે છે, તેને શું કહી શકાય?

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં આવેલું છે ?

ઊંચાઈની નબળાઈને શરીરમાં $......$ દ્વારા જાળવી શકાય છે

ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.