સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
Adaptation (અનુકુલન)
સ્થળાંતરણ
નિયમન
આપેલા તમામ
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.
જો મીઠા પાણીની માછલીને સામુદ્રિક પાણી ધરાવતા માછલી ઘરમાં મૂકવામાં આવે તો તે જીવીત રહી શકશે ? કારણ આપી સમજાવો.
બાષ્પોત્સર્જનથી બચવા વનસ્પતિ કયાં અનુકુલનનું નિર્માણ ધરાવે છે ?
નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી