વિવિધસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત કોના પર આધારિત નથી ?
આબોહવા
અપક્ષયન પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે.
પ્રકાશ
તેનો વિકાસ કેવી રીતે થયો છે.
$A$ - અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા $5$ (parts per thousand) થી ઓછી હોય છે.
$R$ - સમુદ્રનાં જળમાં ક્ષારની માત્રા $45 -50$ (parts per thousand) હોય છે.
સજીવને પર્યાવરણમાં ટકી રહેવા માટે અને પ્રજનન યોગ્ય બનાવવા તેમજ જનિનીક રીતે સ્થાયીપણા માટે કઈ લાક્ષણીકતા જવાબદાર છે ?
નીચે આપેલા વિધાનો વાંચો અને તેમાંથી સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ કાંગારૂ ઉંદર ક્યારેય પાણી પીતા નથી.
$(2)$ પક્ષીઓ પર્યાવરણીય પ્રતિકૂળ સ્થિતિથી બચવા $-$ સુષુપ્તાવસ્થા ધારણ કરે છે.
$(3)$ ઉષ્મીય અનુકુલનની સમજૂતી એલેનનાં નિયમથી મેળવી શકાય છે.
$(4)$ ફાફડાકોર એ રક્ષણ માટે પર્ણસદશપ્રકાંડ ધારણ કરે છે.
યુરીથર્મિક જાતિઓ કોને કહે છે ?
........ સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે.