........ સજીવોના જીવનને અસર કરતું ખૂબ મહત્વનું પરિબળ છે.
તાપમાન
પાણી
પ્રકાશ
ભૂમિ
તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.
શા માટે પરવાળાં તમિલનાડુ અને ભારતના પૂર્વીય સમુદ્રમાં જોવા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશમાં જોવા મળતા નથી ?
સજીવોના જીવનને અસર કરતું મહત્વનુ પરિબળ $.....$ છે
મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે