હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.

  • A

    યકૃતકોષો ફાટવાથી

  • B

    સ્પોરોઝુઓઈટના ગુણનથી

  • C

    રક્તકણોના ફાટવાથી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.

નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.

નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.