હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.
યકૃતકોષો ફાટવાથી
સ્પોરોઝુઓઈટના ગુણનથી
રક્તકણોના ફાટવાથી
ઉપરના બધા જ
પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?