પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
યકૃતકોષ
માનવ રકતકણ
મચ્છરના પાચનમાર્ગ
મચ્છરના લાળગ્રંથિ
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
પ્લાઝમોડિયમ સૌથી વધુ જીવલેણ છે.
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.