નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?
આકૃતિ $X$ ને ઓળખો|
મેલેરિયા ........ રોગ છે.
જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?