નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બીજાણુધારી પ્રોટોઝુઅન્સ - ન્યુમોનિયા
પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ - ન્યુમોનિયા
બીજાણુધારી પ્રોટોઝુઅન્સ - મેલેરિયા
પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ - મેલેરિયા
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો
વિધાન $A$ : મનુષ્યશરીરમાં પ્લાઝ્મોડિયમ લિંગી પ્રજનન દર્શાવે છે.
કારણ $R$ : સ્પોરોઝુઓઇટ માદા ઍનોફિલિસ મચ્છરની લાળગ્રંથિમાં દાખલ થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $A$ : મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતાં હીમોઝોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?