પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
મેલેરીયા
એમીબીયાસીસ
પોલીયો
આપેલ તમામ
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?
આકૃતિ $X$ ને ઓળખો|
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?