નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
તારાઓ અબજો કિલોમીટર દૂર છે.
આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ તો તે તરત દેખાય છે કારણ કે તે ભૂતકાળની છે.
તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થાય છે.
એક પણ નહિ.
પૃથ્વીની રચના કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાઈ છે?
......... વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યુ હોવું જોઈએ.
બ્રહ્માંડના વિસ્તરણને પરીણામે શું થયું?
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
નીચે પૈકી કયું વિધાન મિલરના સંદર્ભમાં ખોટું છે?