જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
$(A)$ અને $(B)$ બંને સાચાં છે.
$(A)$ અને $(B)$ બંને ખોટા છે.
$(A)$ સાચું છે પણ $(B)$ ખોટું છે.
$(B)$ સાચું છે પણ $(A)$ ખોટું છે.
યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.
સજીવનો ઉદ્દભવ
$(I)$ જીવની ઉત્પતિ માટે ની ઓપેરીનની થીયરી $...A..$ પરઆધારીત હતી.
$(II)$ જીવની ઉત્પત્તી માટેની રાસાયણીક થીયરી $..B..$ દ્વારા રજુ થઈ
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?