આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
બાહ્ય સ્ખલન
દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા
સંવનન અંતરાલ
$A$ અને $C$ બંને
નીચેનામાંથી ક્યુકોપર સ્ત્રાવી $IUD$ છે ?
તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ
ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .
નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
પદ્ધતિ |
કાર્યનો પ્રકાર |
$(A)$ ટીકડીઓ |
$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે. |
$(B)$ નિરોધ |
$(ii)$ ગર્ભસ્થાપન અટકાવે. |
$(C)$ પુરુષ નસબંધી |
$(iii)$ અંડકોષપાત અવરોધ |
$(D)$ કોપર-$T$ |
$(iv)$ વીર્યમાં શુક્રકોષ હોતા નથી. |
ટ્યુબેક્ટોમીનો મુખ્ય હેતુ ......... અટકાવવાનો છે.