ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.
ભ્રૂણની જાતિ નકકી થઈ શકે.
ડાઉન્સ સિન્ડ્રોમ રોગ ચકાસી શકાય.
કમળો રોગ ચકાસી શકાય.
હિમોફલિયા અને સિકલસેલ એનિમિયા ચકાસી શકાય.
$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.
સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?
નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.
એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.
સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, લખનઉ દ્વારા નિર્માત વિશ્વની સૌપ્રથમ બીન અંતઃસ્ત્રાવીય ગર્ભનિરોધક ગોળી ................ છે.