લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભારત એ વિશ્વનો પ્રથમ દેશ છે જેણે સમગ્રગ્રાહી પ્રાજનનિક સ્વાસ્થને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમના અલગીકરણનો પ્રારંભ કર્યો.

આ કાર્યક્રમોને કુટુંબનિયોજન કહે છે. જેનો પ્રારંભ $1951$માં થયો અને છેલ્લા દાયકાઓમાં તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવતી રહી. સુધારેલા કાર્યક્રમોમાં વધુ પ્રજનન સંબંધિત ક્ષેત્રોને સાંકળીને વર્તમાન સમયે કાર્યરત કરવામાં આવ્યા તેને પ્રાજનનિક અને બાળ સ્વાથ્ય સંભાળ $(RCH)$ (Reproductive and Child Health Care Programmes) કાર્યક્રમ”ના પ્રચલિત નામે ઓળખવામાં આવે છે.

લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાથ્ય ઊભું કરવા મદદ કરવી તે આ કાર્યક્રમોની પ્રધાન જવાબદારીઓ છે.

Similar Questions

સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, લખનઉ દ્વારા નિર્માત વિશ્વની સૌપ્રથમ બીન અંતઃસ્ત્રાવીય ગર્ભનિરોધક ગોળી ................ છે. 

$CDRI$ નું પૂર્ણનામ આપો.

નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.

ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.

પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહે છે ? ટૂંકમાં સમજાવો.