$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.
શારિરિક સ્વાસ્થય
ભાવનાત્મક કે વર્તનાત્મક સ્વાસ્થય
સામાજિક સ્વાસ્થય
આપેલા તમામ
લોકોના પ્રાજનનિક સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે પ્રાજનનિક સ્વાસ્થ્ય અને બાળસંભાળના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો બહાર પાડેલ છે. તેના વિષયક ચર્ચા કરો.
પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?
વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
શાળા કક્ષાએ પ્રજનનને આધારિત કયા પાસાઓનું પરામર્શ કરવું જોઈએ ?
નીચેનામાંથી કયો ઉદ્દેશ્ય કુટુંબ નિયોજનનો નથી.