$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.
શારિરિક સ્વાસ્થય
ભાવનાત્મક કે વર્તનાત્મક સ્વાસ્થય
સામાજિક સ્વાસ્થય
આપેલા તમામ
“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?
પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે ?
એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ક્યો દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ તરીક પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યકમોની શરૂઆત કરી?
વર્તમાન સમયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય તેવા પ્રાજનનિક-સ્વાથ્યનાં પાસાંઓ સૂચવો.