એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.
ડાઉન્સ સિન્ડ્રોમ
જાતિ પરીક્ષણ
પાંડુ રોગ
હિમોફીલીયા
પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?
એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........
એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.
વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?
સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?