એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.

  • A

    ડાઉન્સ સિન્ડ્રોમ

  • B

    જાતિ પરીક્ષણ

  • C

    પાંડુ રોગ

  • D

    હિમોફીલીયા

Similar Questions

પ્રજનન સંબંધિત પાસાંઓ અંગેની જાગૃતિ લાવવા શું કરવું જોઈએ ?

એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........

એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.

  • [AIPMT 1997]

વિકસતા ભૃણનાં $DNA$ નું જનીનીક અનિયમિતતા માટે પરિક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે?

સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?