એકકીય અજન્યુતા એટલે ........
ભ્રૂણપુટના અંડકોષ સિવાયના એકકીય કોષોમાંથી વનસ્પતિનું નિર્માણ
ભ્રૂણપુટના અંડકોષમાંથી વનસ્પતિનું નિર્માણ
પ્રદેહના કોષમાંથી વનસ્પતિનું નિર્માણ
ઉપરના બધા જ
બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.
બેવડું ફલન એ ફકત .... માં લાક્ષણિકતા દર્શાવે છે.
સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.
બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.