દ્વિસદની વનસ્પતિ $- P$
એકસદની વનસ્પતિ $- Q$
$-P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P\quad\quad Q$
દિવેલા, મકાઈ $\quad$ $\quad$ પપૈયા
પપૈયા $\quad$ $\quad$ દિવેલા, મકાઈ
મકાઈ $\quad$ $\quad$ દિવેલા, પપૈયા
દિવેલા, પપૈયા $\quad$ $\quad$ મકાઈ
આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.